Follow us on    |   Today : 21/05/2012      02:56:04                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar
ટોપ હેડલાઇન્સ Vishay Handa

હાંડાની રેવ પાર્ટી..IPLના કોફીનનો છેલ્લો ખીલો?? »

કોકેનથી લઇ તમામ પ્રકારના માદક અને નશીલા પદાર્થોનું જ્યાં સેવન થયું એવી મુંબઈની ઓકવુડ હોટેલમાં આયોજિત રેવ પાર્ટીમાં અસંખ્ય મહિલાઓ સહીત પુણે વોરિયર્સના બે ખેલાડી રાહુલ શર્મા અને વેઇન પર્નેલનાં…

2:27 pm / Comments Off / Read More »
adani jeti

મુન્દ્રા બાદ આજથી હજીરા પર અદાણીનો ઈજારો.. »

મુન્દ્રા પોર્ટનો કબજો લઇ મેરીટાઈમના ધંધા પર એકચક્રી શાસન કરતા અદાણીના સામ્રાજ્યમાં મોદીજીની મહેરબાનીથી આજથી વધુ એક ખંડિયું રાજ્ય ઉમેરાશે જેનું નામ હજીરા છે. હજીરામાં આજથી અદાણીની જેટી કાર્યરત થઇ…

12:57 am / Comments Off / Read More »
વડોદરા વર્તમાન

સૌથી ‘સુરક્ષિત’ વડોદરાની ૨૨ લાખ પ્રજાનું રક્ષણ કરે છે માત્ર ૧૪૦૦ પોલિસ »

poilce ramesh ambalal

સંસ્કારનગરી વડોદરામાં રોજેરોજ ચોરી-લુંટ સહિતના બનાવોની સંખ્યામાં ખાસો વધારો થયો છે. ખૂનના બનાવોનું ડીટેક્શન પણ થયું નથી. એની પાછળ પોલિસની…

5:44 pm / Comments Off / Read More »

મહારાજા માટે આયોજિત પ્રાર્થનાસભામાં પણ જુથબંધીના દર્શન.. »

prathna sabha

કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વડોદરાના સ્વર્ગસ્થ રાજવી શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડના આત્માની શાંતિ માટે આજે કોંગ્રેસ દ્વારા બદામડી બાગ ખાતે પ્રાર્થના…

5:35 pm / Comments Off / Read More »

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયો શનિયાગ.. »

saniyag yagn

વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ આજે શનિ જયંતી નિમિત્તે હઠીલા હનુમાનજીના મંદિર ખાતે સુરસાગરની પાળે રાજ્યમાં સૌપ્રથમ શનિયાગનું આયોજન કરવામાં…

5:27 pm / Comments Off / Read More »

શનિ જયંતી નિમિત્તે શનિદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ.. »

shanidev wadi

આજે અમાસ, સૂર્યગ્રહણ અને શનિ જયંતી. શનિ દેવને અન્ય દેવો કરતા કોપાયમાન ગણવામાં આવે છે. કુંડળીમાં શનિની પનોતી છે એવા…

5:17 pm / Comments Off / Read More »
જાહેરાત
મધ્ય ગુજરાત

અમાસ-ગ્રહણ-શનિ જયંતીને કારણે કુબેરભંડારીએ ઉમટ્યો સૈલાબ.. »

kuberbhandari-amas

આજે અમાસ, ગ્રહણ અને શનિ જયંતીને કારણે વહેલી સવારથી નાની-મોટી પનોતીઓ દુર કરવા અને કુબેરદાદાને રાજી રાખવા નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી અને કુંભેશ્વર…

3:35 pm / Comments Off / Read More »
જત જણાવવાનું કે....

ફેસબુક-ખુલતાંની સાથે જ સ્મેશ હીટ.. »

1337354719_mark

વિશ્વની પહેલા નંબરની સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબૂક આજે પબ્લિક કંપની બની ગઈ છે. કંપનીના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે અમેરિકન સમય પ્રમાણે સવારે એટલે ભારતીય સમય પ્રમાણે…

11:46 pm / Comments Off / Read More »
ગુજરાત

વિના વિઝા મોદીજીની અમેરિકા-કેનેડામાં એન્ટ્રી !! »

modi-videoconf

ગોધરા કાંડને આગળ ધરી મોદીજીને વિઝા ન આપતા અમેરિકા અને કેનેડાના સત્તાધીશો ને મોદીજીએ પોતાનું કૌવત બતાવ્યું અને સેટેલાઈટ દ્વારા અમેરિકા-કેનેડામાં એક સાથે એન્ટ્રી મારી !!!…

1:35 pm / Comments Off / Read More »
Picture News
સયાજી વિશેષ maheta-kalsriya

ફકીર ચૌહાણની પાર્ટીમાં મોદીવિરોધીઓનો મેળાવડો..

સુરતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલ મજપામાં એવા ફકીરભાઇ ચૌહાણના જન્મદિન નિમિત્તે કેટલાક અગ્રણીઓ મળતા ફરીથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ભાજપના ધારાસભ્ય ડો. કનુ કલસરીયા અને મજપાના પ્રમુખ ગોરધન ઝડફિયા,…

11:28 pm / Read More »
સંસ્થા સમાચાર teco exam

ફિક્સ પગારની સરકારી નોકરી માટે ઈજનેરોનો ધસારો

આજે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પાણી-પુરવઠા અને ગટર બોર્ડમાં ડેપ્યૂટી એન્જિનિયર અને સુપરવાઈઝર્સની જગ્યાઓ માટેની ભરતી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારથી થતી ભારતીઓ અંગે સરકારની ઝાટકણી કાઢે એવો ચુકાદો…

5:52 pm / Read More »
આપના મંતવ્યો superstars

‘આનંદ’ અને ‘દયાવાન’ પર બિમારીની અસર..

આનંદ અને દયાવાન બંનેની તબિયત આજકાલ સારી નથી. વાત એક સમયના સુપરસ્ટાર્સની છે. જે પૈકી ‘આનંદે’ તો ઇતિહાસ રચ્યો હતો. કરોડોના દિલ પર રાજ કરતા હતાં આનંદ એટલે કે રાજેશ ખન્ના. તો દયાવાન પણ એક સમયે…

12:17 pm / Read More »
ઘટસ્ફોટ modi-parsevo

સંઘનો સંદેશ મળતા મોદી સીધાદોર ??

નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયથી છુટેલા આદેશનું ઉલ્લંઘન કરવાની તાકાત પોતાને સર્વેસર્વા માનતા મોદીજીમાં પણ નથી એ વાતની પ્રતીતિ અગામી ૨૪-૨૫ ના રોજ સૌને થઇ જશે જયારે મોદીજી કે મોદીજીના ખાસમખાસ પુરુષોત્તમ રૂપાલા સંઘની પસંદ એવા નીતિન…

1:59 pm / Read More »
રાષ્ટ્રિય સમાચાર pranab-mukherjee-parliament-

કાળા કારોબારીઓના નામો વિનાનું શ્વેત પત્ર જારી..

સ્વીસ બેન્કોમાં છેલ્લા ૪ વર્ષ દરમ્યાન ભારતીયો દ્વારા જમા થતા કાળા નાણામાં ખાસો ઘટાડો થયો છે એવા મોંકાણના સમાચારસમું શ્વેત પત્ર યુપીએ સરકારે કાર્યકાળના ત્રીજા વર્ષની સમાપ્તિએ સંસદમાં બહાર પાડ્યું જેમાં એક પણ કાળા કારોબારીના નામો…

1:21 pm / Read More »
અતીતના ઓવારે થી bipinchandrapal

લાલ-બાલ-પાલ ત્રિપુટીના જહાલ ચહેરા પાલની પુણ્યતિથી..

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની ચળવળ સફળતાપૂર્વક પાર પાડી સદાય માટે ભારતમાં જ રહેવા અને સત્યાગ્રહને સહારે ઇતિહાસ બદલવા પર ફર્યા ત્યારે રાષ્ટ્રવાદીઓની લડતનું નેતૃત્વ કરતા નેતાઓમાં લાલ-બાલ અને પાલની ત્રિપુટી મશહુર હતી. પંજાબના કેસરી…

4:07 pm / Read More »
આજના કાર્યક્રમો bholabhai

જાણીતા સાહિત્યકાર ભોળાભાઈનું નિધન

જાણીતા સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ ડો.ભોળાભાઇ પટેલનું રવિવારે સવારે 10 વાગ્યે હૃદયરોગના હુમલાથી તેઓનાં નિવાસસ્થાન પ્રોફેસર્સ કોલોની-મેમનગર, અમદાવાદ ખાતે નિધન થયું હતું.. ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે તેઓનાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં…

6:00 pm / Read More »
વડોદરા જીલ્લાના વર્તમાન anjesarmurder

અજયસિંહ હત્યાના કેસમાં મધુ શ્રીવાસ્તવની પુછપરછ થશે

ખાનગી સીક્યુરીટી કંપનીના માલીકના ફાયરીંગથી સાવલી તાલુકાના અંજેસર ગામે સર્જાયેલા ત્રેવડા હત્યાકાંડના બનાવ બાદ અજયસિંહના સાગરીતો ભૂગર્ભમા ઉતરી ગયા છે. અંજેસર ગામની સાડા છ એક જેટલી સરકારી જમીનના બોગસ દસ્તાવેજો સીક્યુરીટી કંપનીનાં લીગલ એડવાઇઝર દેવેન્દ્રસિંહ જાડેજાનાં…

6:04 pm / Read More »
વિશેષ કાર્યક્રમો cicit house

રાજ્યમાં શિક્ષણના વ્યાપારીકરણ સામે NSUI કરશે આંદોલન..

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતકુમારની ઉપસ્થિતિમાં આજે સર્કિટ હાઉસ ખાતે ગુજરાતની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠન ઉપરાંત ગુજરાતમાં શિક્ષણના થયેલા વ્યાપારીકરણ સામે જરૂર પડ્યે ગરીબોના હિતમાં આંદોલન છેડવાનું નક્કી કરવામાં આવ્યું…

6:13 pm / Read More »
સ્પોર્ટસ lukepomarsbak

લ્યુકને મળ્યા જામીન..જો કે ભારત નહિ છોડી શકે

આઈપીએલ ટીમ રોય ચેલેન્જર્સમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી લ્યૂક પોમર્સબેચને પટિયાલો કોર્ટે 30 હજારનો દંડ ફટકારી જમાનત આપી દીધી છે. જોકે, લ્યૂક કોર્ટની અનુમતિ વગર ભારત છોડી શકશે નહીં અને કોર્ટે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી…

4:59 pm / Read More »
વડોદરા વિશેષ ranjitsinh-nafiskhan

અજાતશત્રુ મહારાજાની દશપિંડ વિધિ સંપન્ન..

રવિવારે વડોદરાના કીર્તિમંદિરની પાછળના ભાગમાં આવેલા રાજવી સ્મશાનગૃહ ખાતે સ્વ. રણજિતસિંહજી ગાયકવાડની દશપિંડ વિધિ યોજાઈ હતી. આ વિધિમાં યુવરાજ સમરજિતસિંહજી ગાયકવાડ અને અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા. રાજવી પરિવારોમાં અને મહારાષ્ટ્રીયનોમાં દશ પિંડ વિધિ અત્યંત મહત્વની…

4:27 pm / Read More »
ચર્ચાનો ચોરો keshubapa-home

શોષિત-પીડિત-ઉપેક્ષિત મજુરિયાઓ મજપામાં જોડાશે

૨૦૦૫ પછી સાવ વિરાન થઇ ગયેલા કેશુબાપાના બંગલે ગઈકાલે રોનક પાછી ફરી. ગુજરાતભરમાંથી થોડા કાર્યકરો મળવા આવ્યા અને બાપાને મળી ધન્ય થયા. બહાર નીકળ્યા પછી અનેક ખાનગીમાં ચર્ચા કરતા હતા કે હવે બાપા અસલ પટેલ ભાયડાના…

2:41 pm / Read More »
byte grafix

Sayaji Traffic Feed

Facebook

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved. | Design by byte grafix
Powered By Indic IME
Free WordPress Theme